अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः ।
मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः ॥
१६-१८ ॥
ahaṅkāraṃ balaṃ darpaṃ kāmaṃ krodhaṃ ca saṃśritāḥ |
māmātmaparadeheṣu pradviṣanto'bhyasūyakāḥ ||
16-18 ||
અહંકાર, બળ, દર્પ, કામ અને ક્રોધનો આશ્રય લઈને, અસૂયા કરનારા તેઓ પોતાના અને બીજાના દેહોમાં રહેલા મારો દ્વેષ કરે છે.