अभावस्यापि वस्तुत्वे न विनाशोऽस्ति कस्यचित् ।
अभावस्यपि करणे सम्पत्तिर्नोपपद्यते ॥९१॥
abhāvasyāpi vastutve na vināśo'sti kasyacit |
abhāvasyapi karaṇe sampattirnopapadyate
અભાવનું પણ વસ્તુપણું હોય તો કોઈનો (નિતાંત) વિનાશ નથી; અને અભાવના કરણ (ઉત્પાદન)માં પણ (શૂન્યમાંથી) સંપત્તિ (ઉદ્ભવ) સંગત થતી નથી.