चित्तस्थितिवच्छरीरकरणबाह्येषु ॥३९॥
citta-sthitivac charīra-karaṇa-bāhyeṣu
sūtra
જેવી રીતે (એકાગ્ર) ચિત્તની સ્થિતિમાં (તુર્ય વ્યાપક રહે છે), તેવી જ રીતે શરીર, કરણ (ઇન્દ્રિયો) અને બાહ્ય (પદાર્થો)માં પણ (વ્યાપક રહે છે).
જેવી રીતે (એકાગ્ર) ચિત્તની સ્થિતિમાં (તુર્ય વ્યાપક રહે છે), તેવી જ રીતે શરીર, કરણ (ઇન્દ્રિયો) અને બાહ્ય (પદાર્થો)માં પણ (વ્યાપક રહે છે).