Bhagavad Gītā (Kashmirian recension)8.2
अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन् मधुसूदन ।
प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥
८-२ ॥
adhiyajñaḥ kathaṃ ko'tra dehe'smin madhusūdana |
prayāṇakāle ca kathaṃ jñeyo'si niyatātmabhiḥ ||
8-2 ||
— અધિયજ્ઞ કોણ અને કેવી રીતે અહીં ; — આ દેહમાં, હે મધુસૂદન ; — અને મરણ-સમયે કેવી રીતે ; — તું નિયતાત્માઓ વડે જાણવા યોગ્ય છે હે મધુસૂદન, આ દેહમાં અધિયજ્ઞ કોણ અને કેવી રીતે છે? અને પ્રયાણકાળે સંયમી પુરુષોએ તમને કેવી રીતે જાણવા?