प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि भागशः ।
अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥
३-२७ ॥
prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi bhāgaśaḥ |
ahaṅkāravimūḍhātmā kartāhamiti manyate ||
3-27 ||
સર્વ કર્મો સર્વ રીતે પ્રકૃતિના ગુણો વડે કરાય છે; પણ અહંકારથી મૂઢ થયેલો આત્મા 'હું કર્તા છું' એમ માને છે.