Bhagavad Gītā (Kashmirian recension)3.19
कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः ।
लोकसंग्रहमेवापि सम्पश्यन्कर्तुमर्हसि ॥
३-१९ ॥
karmaṇaiva hi saṃsiddhimāsthitā janakādayaḥ |
lokasaṃgrahamevāpi sampaśyankartumarhasi ||
3-19 ||
— કેમ કે કર્મ વડે જ સંસિદ્ધિ ; — જનક આદિ પામ્યા ; — લોકસંગ્રહને પણ ; — જોઈને તારે કર્મ કરવું યોગ્ય કેમ કે કર્મ વડે જ જનક આદિ સંસિદ્ધિને પામ્યા; લોકસંગ્રહને જોઈને પણ તારે કર્મ કરવું યોગ્ય છે.