यदा भूतपृथग्भावमेकस्थमुनपश्यति ।
तत एव च विस्तारं ब्रह्म सम्पद्यते तदा ॥
१३-३१ ॥
yadā bhūtapṛthagbhāvamekasthamunapaśyati |
tata eva ca vistāraṃ brahma sampadyate tadā ||
13-31 ||
જ્યારે તે ભૂતોના પૃથક્ ભાવને એક સ્થાનમાં રહેલો જુએ છે, અને તેમાંથી જ વિસ્તાર થયેલો — ત્યારે તે બ્રહ્મ પ્રાપ્ત કરે છે.