सर्वमेतदृतं मन्ये यन्मे वदसि केशव ।
न हि ते भगवन्व्यक्तिं विदुर्देवा महषयः ॥
१०-१४ ॥
sarvametadṛtaṃ manye yanme vadasi keśava |
na hi te bhagavanvyaktiṃ vidurdevā mahaṣayaḥ ||
10-14 ||
હે કેશવ, જે તમે મને કહો છો તે સર્વ હું સત્ય માનું છું; કેમ કે હે ભગવન્, તમારી વ્યક્તિ (પ્રગટ સ્વરૂપ)ને ન દેવો જાણે છે, ન મહર્ષિઓ.