भाविस्वभेदतत्कृत्यज्ञानप्रौन्मुख्यवर्तिनी ।
निजभावकृतसृष्टितदनुग्रहचेतना ॥२२॥
bhāvisvabhedatatkṛtyajñānapraunmukhyavartinī |
nijabhāvakṛtasṛṣṭitadanugrahacetanā
ભાવી સ્વ-ભેદ (આગામી આત્મ-ભેદ) અને તે-કૃત્ય(તેનાં કાર્ય)ના જ્ઞાન તરફની પ્રૌન્મુખ્ય(ઉત્કટ-અભિમુખતા)માં વર્તનારી (તે શક્તિ), પોતાના ભાવથી જ સૃષ્ટિ અને તેના ઉપર અનુગ્રહ કરનારી ચેતના છે.