यावन्न सर्वभावानामेकत्वेन व्यवस्थितिः ।
परेण क्षणभंगस्य परामर्शागमः कुतः ॥९५॥
yāvanna sarvabhāvānāmekatvena vyavasthitiḥ |
pareṇa kṣaṇabhaṃgasya parāmarśāgamaḥ kutaḥ
જ્યાં સુધી સર્વ ભાવોની એકતા વડે વ્યવસ્થિતિ ન હોય, ત્યાં સુધી પ્રતિવાદી ક્ષણ-ભંગના પરામર્શ(વિચાર) સુધી ક્યાંથી પહોંચે (— એ વિચાર પોતે જ એક અવિચ્છિન્ન ચૈતન્યને માગે છે)?