Bhagavad Gītā (Kashmirian recension)9.11
मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् ।
हेतुनानेन कौन्तेय जगद् विपरिवर्तते ॥
९-११ ॥
mayādhyakṣeṇa prakṛtiḥ sūyate sacarācaram |
hetunānena kaunteya jagad viparivartate ||
9-11 ||
— મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ ; — ચરાચરને ઉત્પન્ન કરે ; — આ કારણથી, હે કૌન્તેય ; — જગત ભ્રમણ કરે છે મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ ચરાચર જગતને ઉત્પન્ન કરે છે; આ કારણથી, હે કૌન્તેય, જગત ભ્રમણ કરે છે.