भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् ।
सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति ॥
५-२९ ॥
bhoktāraṃ yajñatapasāṃ sarvalokamaheśvaram |
suhṛdaṃ sarvabhūtānāṃ jñātvā māṃ śāntimṛcchati ||
5-29 ||
યજ્ઞ અને તપના ભોક્તા, સર્વ લોકના મહેશ્વર, અને સર્વ પ્રાણીઓના સુહૃદ (મિત્ર) તરીકે મને જાણીને (મનુષ્ય) શાંતિ પામે છે.