स्वभावजेन कौन्तेय निबद्धः स्वेन कर्मणा ।
कर्तुं नेच्छसि यन्मोहात्करिष्यस्यवशोऽपि तत् ॥
१८-६० ॥
svabhāvajena kaunteya nibaddhaḥ svena karmaṇā |
kartuṃ necchasi yanmohātkariṣyasyavaśo'pi tat ||
18-60 ||
હે કૌન્તેય, સ્વભાવજન્ય પોતાના કર્મથી બંધાયેલો તું, મોહને કારણે જે કરવા ઇચ્છતો નથી તે પણ વિવશ થઈને કરીશ.