Bhagavad Gītā (Kashmirian recension)· 17.26 / 28

Bhagavad Gītā (Kashmirian recension)17.26

17.26
सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते । प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थ गीयते ॥ १७-२६ ॥
sadbhāve sādhubhāve ca sadityetatprayujyate | praśaste karmaṇi tathā sacchabdaḥ pārtha gīyate || 17-26 ||
— સત્ભાવમાં અને સાધુભાવમાં ; — 'સત્' એમ આ પ્રયોજાય ; — તેમ જ પ્રશસ્ત કર્મમાં ; — 'સત્' શબ્દ વપરાય, હે પાર્થ

સત્ભાવમાં અને સાધુભાવમાં 'સત્' એમ આ પ્રયોજાય છે; તેમ જ, હે પાર્થ, પ્રશસ્ત કર્મમાં 'સત્' શબ્દ વપરાય છે.