अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् ।
स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते ॥
१७-१५ ॥
anudvegakaraṃ vākyaṃ satyaṃ priyahitaṃ ca yat |
svādhyāyābhyasanaṃ caiva vāṅmayaṃ tapa ucyate ||
17-15 ||
ઉદ્વેગ ન કરનારું, સત્ય, પ્રિય અને હિતકારક એવું વચન, અને સ્વાધ્યાયનો અભ્યાસ — આ વાચિક તપ કહેવાય છે.