Bhagavad Gītā (Kashmirian recension)16.12
आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ।
ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्चयान् ॥
१६-१२ ॥
āśāpāśaśatairbaddhāḥ kāmakrodhaparāyaṇāḥ |
īhante kāmabhogārthamanyāyenārthasañcayān ||
16-12 ||
— આશાના સેંકડો પાશથી બંધાયેલા ; — કામ-ક્રોધમાં તત્પર ; — કામભોગ માટે ઇચ્છા કરે ; — અન્યાયથી ધનસંચયોની આશાના સેંકડો પાશથી બંધાયેલા, કામ અને ક્રોધમાં તત્પર, કામભોગ માટે અન્યાયથી ધનસંચયની ઇચ્છા કરે છે.