Bhagavad Gītā (Kashmirian recension)15.7
ममैवांशो जीवलोके जीवभूतः सनातनः ।
मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ॥
१५-७ ॥
mamaivāṃśo jīvaloke jīvabhūtaḥ sanātanaḥ |
manaḥ ṣaṣṭhānīndriyāṇi prakṛtisthāni karṣati ||
15-7 ||
— જીવલોકમાં મારો જ અંશ ; — જીવરૂપ બનેલો, સનાતન ; — મનને છઠ્ઠી એવી ઇન્દ્રિયોને ; — પ્રકૃતિમાં રહેલીને ખેંચે છે જીવલોકમાં મારો જ સનાતન અંશ જીવરૂપ બનીને મનને છઠ્ઠી એવી, પ્રકૃતિમાં રહેલી ઇન્દ્રિયોને ખેંચે છે.