किमेतेनात्मभावेन तृप्त्या वा परपूजनम् ।
सर्वाकारेषु भोग्येन यजनं मम वर्तते ॥९५॥
kimetenātmabhāvena tṛptyā vā parapūjanam |
sarvākāreṣu bhogyena yajanaṃ mama vartate
આ આત્મ-ભાવ વડે, કે (આ) તૃપ્તિ વડે, પર(અન્ય)નું પૂજન શા માટે? (ઊલટું) સર્વ આકારોમાં, ભોગ્ય (ભોગવાય તે) રૂપે, મારું યજન (પૂજા) (નિરંતર) વર્તે છે.