Bhagavad Gītā (Kashmirian recension)· 7.23 / 30

Bhagavad Gītā (Kashmirian recension)7.23

7.23
अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम् । देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ॥ ७-२३ ॥
antavattu phalaṃ teṣāṃ tadbhavatyalpamedhasām | devāndevayajo yānti madbhaktā yānti māmapi || 7-23 ||
— પણ તેમનું ફળ અંતવાળું ; — તે અલ્પબુદ્ધિવાળાઓનું હોય છે ; — દેવપૂજકો દેવોને પામે છે ; — મારા ભક્તો મને જ પામે છે

પણ એ અલ્પબુદ્ધિવાળાઓને મળતું એ ફળ નાશવંત છે; દેવોને પૂજનારા દેવોને પામે છે, પણ મારા ભક્તો મને જ પામે છે.