आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते ।
योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥
६-३ ॥
ārurukṣormuneryogaṃ karma kāraṇamucyate |
yogārūḍhasya tasyaiva śamaḥ kāraṇamucyate ||
6-3 ||
યોગ પર આરૂઢ થવા ઇચ્છનાર મુનિ માટે કર્મ સાધન કહેવાય છે; યોગારૂઢ થયેલા એ જ માટે શમ (પ્રશાંતિ) સાધન કહેવાય છે.