योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः ।
एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः ॥
६-११ ॥
yogī yuñjīta satatamātmānaṃ rahasi sthitaḥ |
ekākī yatacittātmā nirāśīraparigrahaḥ ||
6-11 ||
યોગી એકાંતમાં રહીને, એકાકી, ચિત્ત અને આત્માને સંયમમાં રાખીને, આશા અને પરિગ્રહ રહિત થઈને સતત આત્માને યોગમાં જોડે.