Bhagavad Gītā (Kashmirian recension)· 10.9 / 42

Bhagavad Gītā (Kashmirian recension)10.9

10.9
मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परम् । कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमयन्ति च ॥ १०-९ ॥
maccittā madgataprāṇā bodhayantaḥ parasparam | kathayantaśca māṃ nityaṃ tuṣyanti ca ramayanti ca || 10-9 ||
— મારામાં ચિત્તવાળા, મારામાં પ્રાણ અર્પેલા ; — પરસ્પર બોધ આપતા ; — અને નિત્ય મારી કથા કરતા ; — સંતુષ્ટ થાય છે અને આનંદ પામે છે

મારામાં ચિત્ત રાખનારા, મારામાં પ્રાણ સમર્પનારા, પરસ્પર બોધ આપતા, સદા મારી કથા કરતા તેઓ સંતુષ્ટ થાય છે અને આનંદ પામે છે.