मिथ्याज्ञानविकल्प्यानां सत्त्वं चिद्व्यक्तिशक्तता ॥७॥
mithyājñānavikalpyānāṃ sattvaṃ cidvyaktiśaktatā
(આક્ષેપ:) મિથ્યા-જ્ઞાન વડે વિકલ્પિત (કલ્પાયેલ) વસ્તુઓની પણ (કંઈક) સત્તા છે — એટલે ચિત્-વ્યક્તિ(ચૈતન્યનું પ્રગટ્ય)ની શક્તિ.
(આક્ષેપ:) મિથ્યા-જ્ઞાન વડે વિકલ્પિત (કલ્પાયેલ) વસ્તુઓની પણ (કંઈક) સત્તા છે — એટલે ચિત્-વ્યક્તિ(ચૈતન્યનું પ્રગટ્ય)ની શક્તિ.