एतत्क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः ।
मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते ॥
१३-१९ ॥
etatkṣetraṃ tathā jñānaṃ jñeyaṃ coktaṃ samāsataḥ |
madbhakta etadvijñāya madbhāvāyopapadyate ||
13-19 ||
આ રીતે ક્ષેત્ર, તેમ જ જ્ઞાન અને જ્ઞેય સંક્ષેપમાં કહ્યાં; મારો ભક્ત આ જાણીને મારા ભાવને પ્રાપ્ત થવા યોગ્ય બને છે.