Bhagavad Gītā (Kashmirian recension)1.16
अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः ।
नकुलः सहदेवश्व सुघोषमणिपुष्पकौ ॥
१-१६ ॥
anantavijayaṃ rājā kuntīputro yudhiṣṭhiraḥ |
nakulaḥ sahadevaśva sughoṣamaṇipuṣpakau ||
1-16 ||
— અનંતવિજય શંખ ; — કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિર ; — અને નકુલ તથા સહદેવ ; — સુઘોષ અને મણિપુષ્પક (શંખ) કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય, અને નકુલ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક (શંખ) ફૂંક્યા.