ये द्रुह्यन्ति खलाः पापाः परब्रह्मोपदेशिने ।
स्वद्रोहं ते प्रकुर्वन्ति नातिरिक्ता यतः सतः ॥२९॥
ye druhyanti khalāḥ pāpāḥ parabrahmopadeśine |
svadrohaṃ te prakurvanti nātiriktā yataḥ sataḥ ||29||
જે ખલ, પાપી પરબ્રહ્મના ઉપદેશક પ્રતિ દ્રોહ કરે છે, તેઓ પોતાનો જ દ્રોહ કરે છે; કેમ કે (તે અને તેઓ) સત્ (બ્રહ્મ)થી અભિન્ન છે.