कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन ।
सङ्गं त्यक्त्वा फलं चैव स त्यागः सात्त्विको मतः ॥
१८-९ ॥
kāryamityeva yatkarma niyataṃ kriyate'rjuna |
saṅgaṃ tyaktvā phalaṃ caiva sa tyāgaḥ sāttviko mataḥ ||
18-9 ||
'કરવા યોગ્ય છે' એમ માનીને જે નિયત કર્મ કરાય છે, હે અર્જુન, સંગ અને ફળને ત્યજીને — તે ત્યાગ સાત્ત્વિક મનાય છે.