Bhagavad Gītā (Kashmirian recension)12.11
अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमास्थितः ।
सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् ॥
१२-११ ॥
athaitadapyaśakto'si kartuṃ madyogamāsthitaḥ |
sarvakarmaphalatyāgaṃ tataḥ kuru yatātmavān ||
12-11 ||
— પરંતુ જો આ પણ તું અસમર્થ ; — કરવા, મારા યોગનો આશ્રય લઈને ; — સર્વ કર્મફળનો ત્યાગ ; — તો કર, સંયમી થઈને અને જો આ પણ કરવા તું અસમર્થ હો, તો મારા યોગનો આશ્રય લઈને, સંયમી થઈને, સર્વ કર્મફળનો ત્યાગ કર.