य इदं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति ।
भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्यसंशयः ॥
१८-६८ ॥
ya idaṃ paramaṃ guhyaṃ madbhakteṣvabhidhāsyati |
bhaktiṃ mayi parāṃ kṛtvā māmevaiṣyatyasaṃśayaḥ ||
18-68 ||
જે આ પરમ ગુહ્ય જ્ઞાન મારા ભક્તોમાં કહેશે, તે મારામાં પરા ભક્તિ કરીને નિઃસંશય મને જ પામશે.