Bhagavad Gītā (Kashmirian recension)· 16.2 / 24

Bhagavad Gītā (Kashmirian recension)16.2

16.2
अहिंसा सत्यमक्रोधस्त्यागऽसक्तिरपैशुनम् । दया भूतेष्वलौल्यं च मार्दवं ह्रीरचापलम् ॥ १६-२ ॥
ahiṃsā satyamakrodhastyāga'saktirapaiśunam | dayā bhūteṣvalaulyaṃ ca mārdavaṃ hrīracāpalam || 16-2 ||
— અહિંસા, સત્ય, અક્રોધ ; — ત્યાગ, અનાસક્તિ, અપૈશુન ; — ભૂતો પ્રત્યે દયા, અને અલોલુપતા ; — મૃદુતા, લજ્જા, અચાપલ્ય

અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, અનાસક્તિ, અપૈશુન (ચાડી ન કરવી), ભૂતો પ્રત્યે દયા, અલોલુપતા, મૃદુતા, લજ્જા, અચાપલ્ય;