श्रुतिस्मृतिपुराणादौ मयैवोक्तं पुरा शिवे ।
आगमोक्तविधानेन कलौ देवान् यजेत् सुधीः ॥८॥
śrutismṛtipurāṇādau mayaivoktaṃ purā śive |
āgamoktavidhānena kalau devān yajet sudhīḥ ||8||
હે શિવે, શ્રુતિ, સ્મૃતિ, પુરાણ આદિમાં મેં જ પૂર્વે કહ્યું છે: કલિયુગમાં બુદ્ધિમાન મનુષ્યે આગમમાં કહેલા વિધાન અનુસાર દેવોનું યજન કરવું.